આકૃતિમાં $5 \;nc$ નો ચાર્જ ધરાવતો ઘન ગોળાર્ધ બતાવેલ છે. જેને તેના કદ પર સમાન રીતે વીજભારિત કરેલ છે. ગોળાર્ધ સમતલ પર રાખેલ છે. બિંદુ $p$ એ, વક્રના કેન્દ્રથી $15 \;cm$ અંતર છે. ગોળાર્ધ દ્વારા $p$ પર વિદ્યુતસ્થિતિમાન ..... $V$

816-386

  • A

    $150$

  • B

    $300$

  • C

    $450$

  • D

    $600$

Similar Questions

વિદ્યુતસ્થિતિમાન સદિશ છે કે અદિશ ?

કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.

$\mathrm{R}$ ત્રિજ્યાની ધાતુની કવચમાં તેનાં કેન્દ્ર પર $\mathrm{r}$ ત્રિજ્યાનો ગોળો મૂકવામાં આવે, તો તેમના વચ્ચેનો સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર લખો. ( ગોળો અને કવચ અનુક્રમે $\mathrm{q}$ અને $\mathrm{Q}$ વિદ્યુતભાર ધરાવે છે )

$27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.

  • [JEE MAIN 2022]

$Q$ વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે.હવે જો પોલા ગોળાને $-4\, Q$ જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........$V$  થાય?

  • [JEE MAIN 2019]